સ્વતંત્રતા દિવસે પણ પાક.ની નાપાક હરકત, 3 જવાન ઘાયલ
જમ્મુ, 15 ઑગસ્ટ : આઝાદીની ઉજવણી વચ્ચે પાકિસ્તાને એકવાર ફરી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આજે પાકિસ્તાનન તરફથી ભારતની ચોકિઓ અને રહેઠાણના વિસ્તારોને વારંવાર નિશાનો બનાવવામાં આવ્યા. જેમાં સેનાના ત્રણ જવાનો અને એક નાગરિક ઘાયલ થઇ ગયા. સેનાના પ્રવક્તાએ આ અંગેની જાણકારી આપી છે.
પાકિસ્તાને એલઓસી પર આજે સતત પાંચમાં દિવસે પણ તણાવભરેલી સ્થિતિ રહેતા જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પાસે આવેલી ચોકીઓ પર ફાયરિંગ કરી. પુંછમાં એક કરતા વધારે મહત્વની સરહદી ચોકીઓ પર અને રહેઠાણના વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં એક નાગરિક પણ ઘાયલ થયાના સમાચાર છે.

ઘાયલને નજીકની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો. રક્ષા પ્રવક્તા એસ એન આચાર્યએ જણાવ્યું કે ગઇ કાલે રાત્રે 9 વાગ્યે પણ પાકિસ્તાની સૈનિકોએ પુંછના મેંધાર સબ સેક્ટરમાં એલઓસી પર ગોળીયો ચલાવી હતી. ભારતીય જવાનોની જવાબી કાર્યવાહી બાદ રાત્રે 11 વાગ્યા સુધી બંને તરથી ગોળીબાર થતો રહ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
