For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીની યાત્રામાં બોમ્બ મુકનાર વધુ 3 ઝડપાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lk-advani
મદુરાઇ, 26 માર્ચ: ભારતીય જનતા પાર્ટીના નેતા લાલ કૃષ્ણ અડવાણીની 2011ની જનચેતના યાત્રા દરમિયાન તેમને કથિત રીતે ટાર્ગેટ બનાવવા માટે પાઇપ બોમ્બ લગાવવાના મુદ્દે વિશે તપાસ ટીમે વધુ ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં વ્યક્તિની ઓળખ મુશ્તબા, સઇદ અને દર્વીસ મેદીન તરીકે કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે આ ત્રણ લોકોની બોમ્બ બનાવવાની સામગ્રીની ખરીદદારીમાં ભૂમિકા હતી અને તે 28 ઓક્ટોબર 2011ના રોજ તેનકાસી રોડ પર આલમ પટ્ટીમાં એક પુલ નીચે બોમ્બ લગાવવાની રૂપરેખા તૈયાર કરી હતી. લાલકૃષ્ણ અડવાણી પુલ પરથી પસાર થાય તે પહેલાં પોલીસે બોમ્બ શોધી કાઢ્યો હતો અને તેને નિષ્ક્રિય કરી દિધો હતો.

English summary
A special investigating team today arrested three more persons here in connection with planting of pipe bomb allegedly targeting BJP leader LK Advani during his "Jan Chetna Yatra" in 2011.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X