ડેરી વિસ્થાપન: પ્લોટ 392, વિસ્થાાપન માટે અરજી આવી 502, પ્લાનિંગ સર્વેની ખામી ઉજાગર
સાગર ડેરીમાં વિસ્થાપન માટે જેવી નિગમ તરફથી પ્રશાસને ડેડ લાઇન નક્કી કરી તો વિસ્થાપન સ્થળ પર પ્લોટ બુક માટે 392 ડેયરીના સરખામણીમાં અંદાજે 110 વધારે સંચાલક અચનાક રજિસ્ટ્રેશન કરવા મટે સામે આવી ગયા .
Diary displacement: મધ્યપ્રદેશના સાગરમાં ડેયરી વિસ્થઆપનને લઇને ઝડપી ગતીથી કામ કરવામાં આવી રહ્યુ છે. હેરાન કરનાર વાત એ છે કે, પાંચ વર્ષ નગર નિગમમાં 390 ડેયરીને સુચી બદ્ધ કરીને ફઆઇનલ માનીને પ્લાન પર કામ કરવામાં આવતુ હતુ. હફસિલીમાં નિગમ અને જિલ્લા પ્રશાસને માત્ર 392 પ્લોટ ડેયરી માટે કાપવામાં આવ્યા હતા. ત્યાર બાદ રજીસ્ટ્રેશનના અંતિમ દિવસે અચાનક 502 સંચાલકોએ પ્લોટ બુક કરવા માટે રજીસ્ટ્રેન કર્યુ હતુ.

નિગમ પાસેથી મળેલી જાણકારી અનુસાર ડેયરી વિસ્થાપન સ્થળ પર જવામાટે નોધણી કરવા માટે નક્કી કરવામાં આવેલ અંતિમ તારીખે સૌથી વધારે પુશપાલકોએ નોધણી કરાવી હતી. અત્યાર સુધીમાં કુલ 502 પશુપાલકોએ અને ડેરી સંચાલકોએ વિસ્થઆપન આવેદન આપીને નોધણી કરાવી છે. જણાવી દઇએ કે, ડેયી વિસ્થાપન પ્લોટની સંખ્યા માત્ર 392 છે.
નગર નિગમ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં 390 ડયરી સામે આવી હતી. જ્યારે 110થી વધારે વિસ્થાપન માટે વહેલા તે પહેલાના ધરણે પ્લોટ બુક કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે, નિગમની તૈયારીઓ અને પ્રશાસના તમામ પ્રયાસો છતા આ વધારાની 110 પશુ પાલકોને કેવી રીતે શિફ્ટ કરવામાં આવશે












Click it and Unblock the Notifications
