ઉત્તરાખંડના દહેરાદુન, ઉથ્તરકાશી અને ટિહરીમાં ભૂંકપના ઝટકા ઉનુભવા
ઉત્તરાખંડની રાજધાની દહેરાદુમાં રવિવારે સવારે ભૂંકંપના ઝટકા અનુભાવાયા હતા. નેશલનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દેવભૂમિ ઉતરાખંડની રાજધાની દહેરાદૂન, તરકાશી અને ટિહરીમાં ભૂકંપના ઝટકા ઉનભવાયા હતા. આ ત્રણ જિલ્લાઓમાં ભૂંકપ 8:
ઉત્તરાખંડની રાજધાની દહેરાદુમાં રવિવારે સવારે ભૂંકંપના ઝટકા અનુભાવાયા હતા. નેશલનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, દેવભૂમિ ઉતરાખંડની રાજધાની દહેરાદૂન, તરકાશી અને ટિહરીમાં ભૂકંપના ઝટકા ઉનભવાયા હતા. આ ત્રણ જિલ્લાઓમાં ભૂંકપ 8:33 મિનિટે રિક્ટર સ્કેલની તિવ્રતા 4.7 માપવામાં આવી હતી. અત્યાર સુધી કોઇ જાનહાનીના સમચાર પ્રાપ્ત થયા નથી.

રિપોર્ટ અનુસાર ભૂકંપની અસર ભારતની સાથે સાથે ચીનમાં પણ જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્ર ચિન્યાલીસોર થી 35 કિમી દૂર હોવાનું માનવામાં આવી છે. એનસીએસે જણાવ્યું છે કે, ભૂકંપ ઉત્તરકાશીથી 14 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વમાં 30.67 અક્ષાંશ અને 78.60 દેશાંતર સાથે 5 કિમીના ઉઠાણમાં મળી આવ્યુ છે.
તમને જણાવી દઇએ કે, આ પહેલા 1 નવેમબરના રોજ મધ્યપ્રદેશના જબલપુર અને તેની આસપાના એરિયામાં ભૂંકપના ઝટકા અનુભવાયા હતા. જબલપુર સહિતના આસપાસના વિસ્તારમાં ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ 4.3 હતી. ભૂકંપ સવારે 8:43 મિનીટે આવ્યો હતો. ભૂંકપનું કેન્દ્ર બિન્દુ પચમઠી થી 216 કિમી દૂર 10 કિમી ઉંડાઇ પર હતુ.












Click it and Unblock the Notifications
