For Quick Alerts
For Daily Alerts
અસમ રાઈફલ્સના ઑપરેશમાં ઠાર મરાયા 6 NSCN આતંકીઓ
અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે.
ગુવાહાટીઃ અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે. અસમ રાઈફલ્સના હથિયારધારી આતંકીઓ વિશે ઈન્ટેલીજન્સને ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સશસ્ત્ર બળો તરફથી એક ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.
આ એનકાઉન્ટર અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લા હેઠળ આવતા ખોંસામાં થયુ છે. આ જગ્યા અસમના તિનસુકિયાથી લગભગ 50 કિલોમીટર દૂર પૂુર્વમાં છે. આ એનકાઉન્ટરમાં એક સૈનિક પણ ઘાયલ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસે છ રાઈફલ અને ભારે દારૂગોળો પણ મળી આવ્યો છે.
SBI બેંકિંગ એન્ડ ઈકોનૉચમિક્સ કૉન્ક્લેવમાં શામેલ થયા RBI ગવર્નર, જાણો મહત્વની વાતો
English summary
6 NSCN insurgents killed in Khonsa, Tirap, Arunachal Pradesh.
Story first published: Saturday, July 11, 2020, 12:41 [IST]