Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અસમ રાઈફલ્સના ઑપરેશમાં ઠાર મરાયા 6 NSCN આતંકીઓ

અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે.

ગુવાહાટીઃ અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે. અસમ રાઈફલ્સના હથિયારધારી આતંકીઓ વિશે ઈન્ટેલીજન્સને ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સશસ્ત્ર બળો તરફથી એક ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

jawan

આ એનકાઉન્ટર અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લા હેઠળ આવતા ખોંસામાં થયુ છે. આ જગ્યા અસમના તિનસુકિયાથી લગભગ 50 કિલોમીટર દૂર પૂુર્વમાં છે. આ એનકાઉન્ટરમાં એક સૈનિક પણ ઘાયલ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસે છ રાઈફલ અને ભારે દારૂગોળો પણ મળી આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X