For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અસમ રાઈફલ્સના ઑપરેશમાં ઠાર મરાયા 6 NSCN આતંકીઓ

અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ અસમ રાઈફલ્સે શનિવારે અરુણાચલ પ્રદેશમાં એક ઑપરેશનમાં એનએસસીએનના છ આતંકીઓને ઠાર માર્યા છે. અસમ રાઈફલ્સના હથિયારધારી આતંકીઓ વિશે ઈન્ટેલીજન્સને ઈનપુટ મળ્યા હતા. ત્યારબાદ સશસ્ત્ર બળો તરફથી એક ઑપરેશન ચલાવવામાં આવ્યુ અને આ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા.

jawan

આ એનકાઉન્ટર અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લા હેઠળ આવતા ખોંસામાં થયુ છે. આ જગ્યા અસમના તિનસુકિયાથી લગભગ 50 કિલોમીટર દૂર પૂુર્વમાં છે. આ એનકાઉન્ટરમાં એક સૈનિક પણ ઘાયલ થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસે છ રાઈફલ અને ભારે દારૂગોળો પણ મળી આવ્યો છે.

SBI બેંકિંગ એન્ડ ઈકોનૉચમિક્સ કૉન્ક્લેવમાં શામેલ થયા RBI ગવર્નર, જાણો મહત્વની વાતોSBI બેંકિંગ એન્ડ ઈકોનૉચમિક્સ કૉન્ક્લેવમાં શામેલ થયા RBI ગવર્નર, જાણો મહત્વની વાતો

English summary
6 NSCN insurgents killed in Khonsa, Tirap, Arunachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X