Earthqueke in Iran: ઇરાનમાં ભૂકંપથી સર્જાઇ તારાજી, 7 લોકોના મોત 440 લોકો ઘાયલ
ઇરાનમાં આવેલા ભૂકંપના લીધએ 7 લોકોના મૌત થયા હતા જ્યારે 440 લોકો ઘાયલ થયા હતા. ઉત્તર- પશ્ચિમ ઇરાનમાં ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે, તેમા ઘણા લોકોના મોત થયા હતા. અનો કેટલાય લોકો ઘાયલ થયા હતા.
ઇરાનમાં ભકંપના ઝટકા અનુભવાયા હતા. ઉત્તર પશ્ચિમ ઇરાનમાં ભૂકંપના ઝટકા એટલા જોરદાર હતા કે, તેના લીધે ઘણા લોકોના જીવ પણ ગયા છે અને હજારોની સંખ્યમાં લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર ઇરાનમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપથી અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્ય થયાા હોવાની માહિતી મળી છે. જ્યારે 440 લોકો ઘાયલ થયા છે. ભંકપના ઝટકા પશ્ચિમ અજરબાઇજાનના ખઓય શહેરમાં અનુભાવાયા હતા. તે તુલકર્કી અને ઇરાન બોર્ડર નજીક છે.

ભૂકંપના ઝટકા સ્થાનિક સમય અનુસાર રાત્રે 11:44 વાગે અનુભવાયા હતા. ઇરાનના ખોય શહેરમાં ભૂકંપના ઝટકાના અનુભવ કરવામાં આવ્યો હતો. ઇરાનના ખોય શહેરમાં જમીનથી 10 કિલોમીટર નીચે સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઇરાનની સમાચાર એજેન્સી અનુસાર પશ્ચિમ અજરૈજાનમાં ઘણી જગ્યાએ ઝટકા અનુભવાયા છે. જમીનની નીચેના તળની વાત કરી એ તો ઇસામે ઇનર કોર, આઉટર કોર, મૈડલ , ક્રસ્ટર હોય છે. ધરતી ઉપર તળેટી પર 7 ટેક્ટોનિક્સને મળીને બની છે. આ પ્લેટ જ્યારે આમ તેમ હલે છે તો એક બીજા સાથે ટકરાય છે. અને એટલા માટે ભૂંકપ આવે છે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?








Click it and Unblock the Notifications
