Republic Day Live: રાજપથ પર બાળકોએ ગરબા કર્યા, પીએમ પણ મુસ્કુરાયા

Republic Day Live: રાજપથ પર બાળકોએ ગરબા કર્યા, પીએમ પણ મુસ્કુરાયા

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરી 2020ના રોજ દેશ આખો 71મો ગણતંત્ર દિવસ મનાવશે. આ વર્ષે બ્રાઝીલના પ્રેસિડેન્ટ જેયર બોલ્સોનારો મુખ્ય અતિથિ તરીકે સમારોહમાં ભાગ લઈ રહ્યા છે. ગણતંત્રત દિવસના અવસર પર સેના, નૌસેના, વાયુસેના, પોલીસ અને અર્ધસૈનિક બળની રેજિમેન્ટ રાજપથ પર માર્ચ કરશે. રાજપથ પર ભારતની રક્ષામાં નવીનતમ મિસાઈલ, વિમાનો અને હથિયાર પ્રણાલિઓ સાથે પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ગણતંત્ર દિવસની તૈારીઓને ધ્યાનમાં રાખી સુરક્ષાને જોતા દિલ્હીની નજીક આવેલ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. ચારો તરફ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

garba rajpath

Jan 26, 2020, 1:54 pm IST

ગણતંત્ર દિવસ પરેડ સમાપ્ત થયા બાદ લોકોનું અભિાદન સ્વીકારતા પીએમ મોદી
Jan 26, 2020, 1:16 pm IST

પરેડ પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્ય અતિથિ બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર મેસિયસ બોલસોનારો રાજપથથી પ્રસ્થાન કરતા.
Jan 26, 2020, 11:22 am IST

રાજપથ પર ગરબા કરતા જોવા મળ્યા બાળકો, પીએમ પણ મુસ્કુરાયા
Jan 26, 2020, 11:14 am IST

રાજપથ પર સાંસ્કૃતિક વિરાસતની ઝલક, રાજ્યોની મનમોહક ઝાંકીઓએ રોમાંચિત કર્યા
Jan 26, 2020, 11:13 am IST

ઉદ્યોગ સંવર્ધન અને આંતરિક વેપાર વિભાગની ઝાંકી રાજપથ પર
Jan 26, 2020, 10:55 am IST

રાજપથ પર ઓરિસ્સાની ઝાંકી
Jan 26, 2020, 10:44 am IST

140 વાયુ રક્ષા રેજિમેન્ટના લેફ્ટિનેન્ટ વિવેક વિજયની કમાન રાજનાથ પર પરેડમાં વાયુ રક્ષા સામરિક નિયંત્રણ રડારનું પ્રદર્શન થઈ રહ્યું છે.
Jan 26, 2020, 10:43 am IST

ભારતીય નૌસેનાની ઝાંકીમાં બોઈંગ પી8આઈ લોન્ગ રેન્જ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ અને કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયર અને કલવરી ક્લાસ સબમરીન, તમાં કોચીન શિપયાર્ડમાં નિર્માણાધીન સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંત પણ જોઈ શકો છો.
Jan 26, 2020, 10:42 am IST

દુનિયા સામે ભારતની સૈન્ય શક્તિનો નમૂનો રાખતી ભીષ્મ ટેંક
Jan 26, 2020, 10:41 am IST

રાજપથ પર ભારતીય વાયુસેનાની પરેડ
Jan 26, 2020, 10:40 am IST

K-9 VAJRA-Tની કમાન રાજપથ પર 269 મીડિયમ રેજિમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂએ સંભાળી
Jan 26, 2020, 9:56 am IST

પીએમ મોદી ગણતંત્ર દિવસના અવસર પર નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા અને જવાનોને શ્રદ્ધાજલિ આપી.
Jan 26, 2020, 9:55 am IST

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગણતંત્ર દિવસ પર મુંબઈના શિવાજી પાર્કમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં ગણતંત્ર દિવસ સમારોહમાં હાજર છે.
Jan 26, 2020, 9:54 am IST

ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ઘરમાં તિરંગો ફરકાવ્યો, કેજરીવાલે કહ્યું કે આજે આપણા સંવૈધાનિક મૂલ્યોની રક્ષા કરવાની શપથ લેવાનો દિવસ છે.
Jan 26, 2020, 9:54 am IST

મધ્ય રેલવેના મહાપ્રબંધક સંજીવ મિત્તલે ગણતંત્ર દિવસ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો.
Jan 26, 2020, 9:52 am IST

ભારત-તિબેટ સીમા પોલીસના જવાનો આજે રાષ્ટ્રીય ધ્વજ સાથે 17000 ફીટ પર ગણતંત્ર દિવસ મનાવી રહ્યા છે, લદ્દાખમાં તાપમાન -20 ડિગ્રી સેલ્સિયસ છે.
Jan 26, 2020, 9:50 am IST

રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. અહીં લોકો લાઈનમાં બેસી ગયા છે અને પરેડ શરૂ થવાનો ઈંતેજાર કરી રહ્યા છે.
Jan 26, 2020, 9:49 am IST

કુપવાડામાં લાઈન ઑફ કંટ્રોલ નજીક સેનાએ સ્થાનિક બાળકો સાથે મળી ગણતંત્ર દિવસ ઉજવ્યો. આ અવસર પર બાળકો બહુ ખુશ દેખાયા.
Jan 26, 2020, 9:49 am IST

71મા ગણતંત્ર દિવસના અવસર પર આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓએ શનિવારે તિરંગા માર્ચ કાઢી હતી.
Jan 26, 2020, 9:35 am IST

ઓરિસ્સાના ભૂવનેશ્વરમાં ગણતંત્ર દિવસની ઉજવણી
Jan 26, 2020, 8:45 am IST

દિલ્હીઃ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણતંત્ર દિવસના અવસર પર ભાજપ મુખ્યાલયે ત્રિરંગો લહેરાવ્યો
Jan 26, 2020, 8:45 am IST

નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલ લોકોએ ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો.
Jan 26, 2020, 8:22 am IST

ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખી ચાર મેટ્રો સ્ટેશનોને સુરક્ષાના કારણોસર કેટલાક કલાક બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય સચિવાલય, ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશને સવારે 6 વાગ્યાથી એન્ટ્રી બધ છે. આ રોક બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે.
Jan 26, 2020, 8:21 am IST

પીએમ મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી
Jan 26, 2020, 7:47 am IST

પરેડને ધ્યાનમાં રાખી સુરક્ષા ઈંતેજામ કડક કરવામાં આવ્યા છે, સાથે જ રાજપક્ષ પર દિલ્હી પોલીસ ડોન દ્વારા નજર રાખી રહી છે.
Jan 26, 2020, 7:46 am IST

બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર મેસિયાસ બોલસોનારો ગણતંત્ર દિવસની પરેડમાં ભાગે લેશે, આજે થનાર પરેડના તેઓ મુખ્ય મહેમાન છે.
Jan 26, 2020, 7:45 am IST

ગણતંત્ર દિવસના અવસર પર દેશની રાજધાનીની સુરક્ષાને વધારી દેવામાં આવી, ચારોતરફ સુરક્ષાકર્મી તહેનાત
Jan 26, 2020, 1:38 am IST

ગણતંત્ર દિવસ પરેડ માટે આયોજનને ધ્યાનમાં રાખી 26 જાન્યુઆરીએ દિલ્હીને નવી દિલ્હીના કેટલાક રાસ્તાઓનું યાતાયાત બંધ કરવામાં આવ્યું છે.
Jan 26, 2020, 1:38 am IST

આ વખતે ગણતંત્ર દિવસ માટે બ્રાઝિલના પ્રેસિડેન્ટ જેયર બોલસોનારો મુખ્ય મહેમાન છે.
Jan 26, 2020, 1:38 am IST

રાજધાનીની સુરક્ષામાં 26000 જવાનો સાથે અર્ધસૈનિક બળોની 48 કંપનીઓ પણ રહેશે.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X