મહાબોધિ મંદિરમાં 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ, 2 બૌધ્ધ ભિક્ષુ ઘાયલ
પટણા, 7 જુલાઇઃ બોધગયાના મહાબોધિ મંદિર પરિસરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા છે. મંદિરમાં બે-બે મીનિટના અંતરે સતત 8 શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. આ વિસ્ફોટમાં 2 વિદેશી ભિક્ષુઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ધડાકાઓમાં મહાબોધિ વૃક્ષની પાસે થયા છે. સવારે અંદાજે 5.25 વાગ્યા પર ધડાકા શરૂ થયા હતા. જે વખતે આ ધડાકા થયા ત્યારે વૃક્ષની પાસે કેટલાક વિદેશી શ્રદ્ધાળું પણ હાજર હતા.
મંદિર પરિસરમાં મળેલા એક જીવીત બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. આખા પરિસરમાં પોલીસે તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એનઆઇએની ટીમ દિલ્હી અને કોલકતાથી ગયા જવા માટે રવાના થઇ ચૂકી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડીજીપી ગયા માટે રવાના થઇ ચૂક્યા છે. બીજી તરફ પટનામાં અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક થઇ રહી છે.

More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
