Scindia vs Chidambaram: આખરે કેમ સિંધિયા અને ચિદંબરમ વચ્ચે થયો વિવાદ?
ગયા શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદંબરમ અે કેન્દ્રીય નાગરીક ઉડનય મંત્રી જ્યોતિરાદિત્યા સિંધિયા વચ્ચે જુબાની જંગ જામી હતી. બંને નેતા એક બીજા ઉપર શાબ્દીક પ્રહાર કરતા જોવા મળ્યા હતા. બને નેતાઓએ એનડીએ કાળમાં બનવામાં આવેલ એરપોર્ટને લઇને સામ સામે આવી ગયા હતા.

ચિંદબરમના આરોપ પર હુમલો કરતા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કેન્દ્ર સરકારની નિર્મિત નિર્માણાધિન અને અન્ય યોજનાઓ અનુસાર એરપોર્ટના નામ ગણાવીને કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી નેતૃત્વમાં સરકારે 74 એરપોર્ટ પર ચાલુ કર્યા હતા. જેમાથી અમુક દશકોથી અપ્રયુક્ત પડ્યા હતા. અને રાષ્ટ્રીય દેવાદાર હતા. યુપીએ સરકારની શુન્ય પહેલ માટે આભાર
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
