Scindia vs Chidambaram: આખરે કેમ સિંધિયા અને ચિદંબરમ વચ્ચે થયો વિવાદ?

ગયા શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદંબરમ અે કેન્દ્રીય નાગરીક ઉડનય મંત્રી જ્યોતિરાદિત્યા સિંધિયા વચ્ચે જુબાની જંગ જામી હતી. બંને નેતા એક બીજા ઉપર શાબ્દીક પ્રહાર કરતા જોવા મળ્યા હતા. બને નેતાઓએ એનડીએ કાળમાં બનવામાં આવેલ એરપોર્ટને લઇને સામ સામે આવી ગયા હતા.

nda
વરિષ્ઠ કોગ્રેસ નેતા પી ચિદંબરમે કહ્યુ કે, ઘમંડ કરવુ અને વધારીને હેવુ આ સરકારની ઓળખ છે. તો આના પર પલટ વાર કરતા કેન્દ્રીય નાગરીક ઉડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિધિયાએ કહ્યુ કે, તથ્યોની તપાસ કરવી વર્તમાન કોગ્રેસનો મજબુત પક્ષ નથી. કેન્દ્રીય મંત્રી અે વરિષ્ઠ કોગ્રેસ નેતા વચ્ચે જૂબાની જગ ત્યારે શરુ થઇ જ્યારે ચિંદંબરમે આરોપ લગાવ્યો કે, સરકાર દ્વારા 7 વર્ષોમાં 74 એરપોર્ટ બનાવાનો દાવો ખોટા છે. તેમણે કહ્યુ કે, અત્યાર સુધીમાં ફક્ત 11 એરપોર્ટ જ બનવામાં આવ્યા છે.

ચિંદબરમના આરોપ પર હુમલો કરતા કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કેન્દ્ર સરકારની નિર્મિત નિર્માણાધિન અને અન્ય યોજનાઓ અનુસાર એરપોર્ટના નામ ગણાવીને કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી નેતૃત્વમાં સરકારે 74 એરપોર્ટ પર ચાલુ કર્યા હતા. જેમાથી અમુક દશકોથી અપ્રયુક્ત પડ્યા હતા. અને રાષ્ટ્રીય દેવાદાર હતા. યુપીએ સરકારની શુન્ય પહેલ માટે આભાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X