'આપ' વિધાયકોએ કરી સોમનાથને સસ્પેન્ડ કરવાની માંગ
નવી દિલ્હી, 22 જાન્યુઆરી: ત્રણ પોલીસ અધિકારીઓના સસ્પેન્સનની માંગને લઇને ધરણા પર બેસનારી દિલ્હી સરકારના કાયદા મંત્રી સોમનાથ ભારતીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ ઉઠવા લાગી છે. જેને આમ આદમી પાર્ટીમાં બગાવત તરીકે જોવામાં આવી રહ્યું છે. આપના સદસ્ય કેપ્ટન ગોપીનાથનું કહેવું છે કે પોલીસે જે પણ કર્યું તે યોગ્ય હતું, એવામાં જો અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તો કાયદા મંત્રીને પણ પાર્ટીમાંથી બહાર કરી દેવા જોઇએ.
એ ધ્યાન આપવા જેવી બાબત છે કે વિધાનસભા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલા કાનૂન મંત્રીને પોલીસ અધિકારીઓના ઢીલા વલણનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ડેનિસ મહિલાની સાથે થયેલા બળાત્કાર અને વિધાયક રાખી બિરલાના વિસ્તારમાં મહિલાને સળગાવી દેવાના મુદ્દા પર સંબંધિત પોલીસ અધિકારીઓના સસ્પેન્સનની માંગને લઇને દિલ્હી સરકારે ધરણા શરૂ કરી દીધા.
જોકે ધરણામાં લોકોના સમર્થનના પગલે કેન્દ્ર સરકારે તપાસ કરવાનું આશ્વાસન આપતા સંબંધિત પોલીસ અધિકારીઓને રજા પર મોકલી દેવાયા. સોમનાથને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માંગને પાર્ટીમાં બધુ યોગ્ય નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા વિનય કુમાર બિન્નીએ પણ કેજરીવાલ પર તાનાશાહી કરવાનો આરોપ લગાવ્યો હતો.

-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
