આરૂષિ કેસ: ૧૪ સાક્ષીઓની જુબાની લેવાની અરજી ફગાવાઈ

અલ્હાબાદ હાઈકોર્ટનું એ પણ માનવું હતું કે, નિચલી કોર્ટે એ નિર્ણય કરવાનો અધિકાર છે કે, કયા સાક્ષીઓને બોલાવા અને કયાને નહીં. આ પહેલા 13મેએ સુપ્રીમ કોર્ટે તલવાર દંપતીની અરજીને નકારી કાઢી હતી અને નીચલી કોર્ટનાં ચુકાદાને સીધા જ સુપ્રીમ કોર્ટમાં પડકારતા કોર્ટે વાંધો પણ ઉઠાવ્યો હતો.
સીબીઆઈનું કહેવું છે કે, પાંચ વર્ષ પહેલાની આ ઘટનામાં 14 વર્ષની આરૂષિને તેના જ માતા-પિતાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરૂષિની 16મી મે, 2008માં તેનાં જ બેડરૂમમાં કપાયેલા ગળા સાથે મૃત જોવાઈ હતી. શરૂઆતમાં શંકા નોકર હેમરાજ પર ગઈ હતી પરંતુ બાદમાં તેનો પણ મૃતદેહ ઘરનાં ધાબા પરથી મળી આવ્યો હતો.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
