આરુષિ-હેમરાજ હત્યાકાંડ: તલવાર દંપતિની સુનવણી 13 મે સુધી ટળી

arushi murder case
ગાઝિયાબાદ, 10 મે : સીબીઆઇની વિશેષ કોર્ટે આરુષિ-હેમરાજ મર્ડર કેસની સુનવણી કરી રહી છે. શુક્રવારે તલવાર દંપતિની સુનવણીને 13 મે સુધી ટાળી દેવામાં આવી છે. સુનવણી ટળવાનું કારણ ઉત્તર રાજ્યમાં વકીલોની હડતાળ બતાવવામાં આવ્યું છે. 4 મેના રોજ તલવાર દંપતિએ સીબીઆઇ કોર્ટના એ આદેશને પડકાર આપતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં તપાસ સાથે જોડાયેલા સીબીઆઇના પૂર્વ સંયુક્ત સચિવ અરુણ કુમારે બંનેની અરજીને રદ કરી દીધી હતી. શુક્રવારે સીબીઆઇની વિશેષ કોર્ટે તલવાર દંપતિને સવાલ પૂછવાના હતા. આ સવાલો સીબીઆઇના તપાસ અધિકારી એજીએલ કૌલ તલવાર દંપતિને કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તલવાર દંપતિ પર પોતાની બેટી આરુષિ અને નોકર હેમરાજની હત્યાનો આરોપ છે. તલવાર દંપતિએ પોતાની પુત્રી આરુષિને ઘરના નોકર હેમરાજની સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધા હતા, જેના કારણે તેઓ રોષે ભરાયા અને પોતાના નોકર અને પુત્રીની હત્યા કરી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X