For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અડવાણીના રાજીનામાનું કારણ મોદી ન હતા: રાજનાથ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

advani-rajnath
મુંબઇ, 19 જૂન: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ફરી એકવાર આ વાતથી મનાઇ કરી છે કે ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે પાર્ટીના દરેક હોદ્દા પરથી રાજીનામું આપ્યું ન હતું.

એક અંગ્રેજી સમાચાર પત્ર દ્વારા આયોજીત સમારોહમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે રાજીનામું આપવા પાછળ બીજા કારણો જવાબદાર હતા. લોકસભા ચૂંટણી-2014 માટે ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે અડવાણી રાજીનામું આપ્યું ન હતું. રાજનાથ સિંહે કહ્યું હતું કે અન્ય કારણોથી લાલકૃષ્ણ અડવાણી નારાજ હતા.

રાજનાથ સિંહે વધુમાં કહ્યું છે કે જ્યાં સુધી પક્ષમાં સમાન સહમતિ નહીં બને ત્યાં સુધી મોદીને 2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહીં આવે. જો કે, અમે જનતાની ભાવનાઓની ઉપેક્ષા પણ કરી શકીએ નહીં.

English summary
Rajnath Singh has stressed once against that veteran leader LK Advani had resigned from all party posts earlier this month for reasons other than Narendra Modi, who was appointed election campaign committee chief at the Goa conclave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X