સોનિયા ગાંધી સાથે સિદ્ધુની મુલાકાત બાદ કેપ્ટન અમરિદર નારાજ, સોનિયા ગાંધીને પત્ર લખ્યો
પંજાબમાં સીએમ અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલી રહેલી બબાલ શાંત થવાનું નામ નથી લઈ રહી. સિદ્ધુની સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પત્ર લખીને અમરિંદરે પોતાનું વલણ કડક કર્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે.
પંજાબમાં સીએમ અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ચાલો રહેલો ઝઘડો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. નવજોત સિંહ સિદ્ધુની સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પત્ર લખીને અમરિંદરે પોતાનું કડક વલણ જાહેર કર્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે. અમરિંદરે પત્રમાં લખ્યું છે કે જો સિદ્ધુને પંજાબના ચીફ બનાવવામાં આવે તો પાર્ટીને નુકસાન થશે.

સિદ્ધુથી ઉપર નારાજ થયેલા કેપ્ટને સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કહ્યું છે કે, સિદ્ધુની કાર્ય શૈલીને કારણે કોંગ્રેસને નુકસાન થશે અને કોંગ્રેસમાં તેનાથી ભાગલા પાડી જશે. આ દરમિયાન, નારાજ કેપ્ટનને મનાવવા હરીશ રાવત આવતીકાલે ચંદીગઢ જઈ રહ્યા છે. તેઓ બપોરે મુખ્યમંત્રીને મળશે અને હાઈકમાન્ડની વાત મૂકશે.
ઉલ્લેખનિય છે કે, સિદ્ધુને અધ્યક્ષ બનાવવાની અટકળોથી કેપ્ટન ગુસ્સે છે. જો કે, સિદ્ધુની સોનિયા સાથેની મુલાકાત બાદ પાર્ટીએ હાલના તબક્કે પંજાબનો નિર્ણય મુલતવી રાખ્યો છે. સિદ્ધુ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને હરીશ રાવતને મળ્યા હતા. પાર્ટી દાવો કરી રહી છે કે સોનિયા ગાંધી ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેશે જે જાહેર કરવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
