રવિવારે ભારત કરશે ‘ચીન કિલર’ અગ્નિ-5નું પરિક્ષણ
ચીનના તમામ મોટા શહેરોને નિશાન બનાવી શકે તેવું સક્ષણ અંતર મહાદ્વીતિય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું બીજૂ મહત્વપૂર્ણ પરિક્ષણ ઓરિસ્સા પાસે વ્હીલર દ્વિપ પર રવિવારે કરવામાં આવશે.
રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠનના સૂત્રોએ જણાવ્યું કે, 5000 કિમી સુધી પ્રહાર કરનારી આ મિસાઇલના પરિક્ષણ માટેની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. આ દરમિયાન મિસાઇલના તમામ ઉપકરણોને ચકાસવામાં આવશે અને રવિવારે સવારે અંદાજે સાત વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે.
સૂત્રો અનુસાર એક જ મિસાઇલમાં અનેક પરમાણુ બહુ મુખાસ્ત્ર લઇ જવાની નવી ટેક્નોલોજીથી અગ્નિ-5ને સુસજ્જિત કરવામાં આવશે, જેને વૈજ્ઞાનિક ભાષામાં મલ્ટીપલ ઇન્ડીપેન્ડેટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હિકલ એટલે કે એમઆઇઆરવી કહેવામાં આવે છે. સમજવામાં આવી રહ્યું છે કે, આ નવી પ્રણાલીને અગ્નિ-5ના આ બીજા પરિક્ષણમાં વિશેષ રીતે પારખવામાં આવશે. આ મિસાઇલનું પહેલું પરિક્ષણ ગત વર્ષે એપ્રિલમાં કરવામાં આવ્યું હતું અને બીજું જૂનમાં થવાનું હતું.

-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
