રવિવારે ભારત કરશે ‘ચીન કિલર’ અગ્નિ-5નું પરિક્ષણ
ચીનના તમામ મોટા શહેરોને નિશાન બનાવી શકે તેવું સક્ષણ અંતર મહાદ્વીતિય બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું બીજૂ મહત્વપૂર્ણ પરિક્ષણ ઓરિસ્સા પાસે વ્હીલર દ્વિપ પર રવિવારે કરવામાં આવશે.
રક્ષા અનુસંઘાન અને વિકાસ સંગઠનના સૂત્રોએ જણાવ્યું કે, 5000 કિમી સુધી પ્રહાર કરનારી આ મિસાઇલના પરિક્ષણ માટેની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. આ દરમિયાન મિસાઇલના તમામ ઉપકરણોને ચકાસવામાં આવશે અને રવિવારે સવારે અંદાજે સાત વાગ્યે તેને લોન્ચ કરવામાં આવશે.
સૂત્રો
અનુસાર
એક
જ
મિસાઇલમાં
અનેક
પરમાણુ
બહુ
મુખાસ્ત્ર
લઇ
જવાની
નવી
ટેક્નોલોજીથી
અગ્નિ-5ને
સુસજ્જિત
કરવામાં
આવશે,
જેને
વૈજ્ઞાનિક
ભાષામાં
મલ્ટીપલ
ઇન્ડીપેન્ડેટલી
ટાર્ગેટેબલ
રી
એન્ટ્રી
વ્હિકલ
એટલે
કે
એમઆઇઆરવી
કહેવામાં
આવે
છે.
સમજવામાં
આવી
રહ્યું
છે
કે,
આ
નવી
પ્રણાલીને
અગ્નિ-5ના
આ
બીજા
પરિક્ષણમાં
વિશેષ
રીતે
પારખવામાં
આવશે.
આ
મિસાઇલનું
પહેલું
પરિક્ષણ
ગત
વર્ષે
એપ્રિલમાં
કરવામાં
આવ્યું
હતું
અને
બીજું
જૂનમાં
થવાનું
હતું.