વાયુસેનાએ બચાવી લીધી પર્વતારોહીનો જીવ, લદ્દાખ બસ કેમ્પથી કર્યા એરલિફ્ટ
લદ્ધાખ બેસ કેમ્પથી એક પર્વતારોહીની ઘાયલ થવાની માહિતી ભારતીય વાયુ સેનાને મળી હતી. ઘટના રવિવાર છે. લેહના જનસંપર્ક અધિકારી પાસેથી માહિતી મળી હતી કે, આઇએએફની રેસ્ક્યુ ટીમ એક્ટિવ થઇ ગઇ છે. સમય રહેતા પર્વતારોહીને રેસ્ક્યુ કરીને જીવ બચાવી લેવામાં આવ્યો છે. વાયુસેનાનો વીડિયો સામે આવ્યો છે., જેમા વાયુસેનાના જવાન પર્વતારોહીને એરલીફ્ટ કરવા માટે હેલિકોપ્ટર તરફ લઇ જતા દેખાઇ રહ્યા છે.

વાયુસેનાના પર્વતારોહીનો આ વીડિયો રેસ્ક્યુ લદ્દાખમાં એમટી નન બેસ કેમ્પ પરથી કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ સફળ રહ્યુ હતુ. પર્વતારોહીને બચાવી લેવામાં આવ્યો છે. જનસંપર્ક અધિકારીનુ અલર્ટ મળ્યા બાદ ભારતીય વાયુસેનાની 114 હેલીકોપ્ટર એકમ ઘટના સ્થળે પહોચી ી અને પર્વતારોહીને એરલીફ્ટ કરી દિધી હતી. બાદમાં વાયુસેનાનુ્ ઓપરેશન સફળ થવા પર રેસ્ક્યુનો વીડિયો શેય કર્યો હતો.
પીઆરઓ લેહના બચાવ અધિકારીએ તસ્વીર શેયર કરી હતી. આ સાથે લખ્યુ,"ભારતીય વાયુ સેનાના 114 એચયૂ લેહે એક સાહસિક અભિયાનમાં માંફટ નૂન બેસ કેમ્પથી એક ઘાયલ પર્વતરોહીનુ સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
#wecare
— PRO LEH (@prodefleh) August 13, 2023
114 HU #Leh of Indian Air Force successfully evacuated an injured mountaineer from Mt Nun Base Camp in a daring rescue op@lg_ladakh @DIPR_Leh @utladakhtourism @SpokespersonMoD pic.twitter.com/jgLEa0pSxw
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
