For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

72 હજાર કરોડનું કૌંભાડ: મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજીત પવારનું રાજીનામું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ajit pawar
મુંબઇ, 25 સપ્ટેમ્બર: સિંચાઇમાં 72 હજાર કરોડના કૌભાંડ બાદ મંગળવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દિધું છે. અજીત પવાર મરાઠા સમુદાયના મોટા ગજાના નેતા હતા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શરદ પવારના ભત્રીજા છે તથા મહારાષ્ટ્રની સત્તારૂઢ કોંગ્રેસ-એનસીપી સરકારના એનસીપી કોટામાં તેઓ ઉપ મુખ્યમંત્રી પદે હતા. પવારે પોતાનું રાજીનામું પૃથ્વીરાજ ચૌહાણને આપી દિધું છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી એનસીપી માટે આ એક ઝટકો છે.

અજીત પવારે પોતાના સમર્થકોને ધન્યવાદ આપતાં કહ્યું હતું કે તેમને કોઇ ખોટું કામ કર્યું નથી, પવારે સિંચાઇ મંત્રી તરીકે પ્રોજેક્ટ મંજૂર આપવામાં અનિયમિતતા કરી હોવાના આરોપો બાદ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ટેન્ડર વિના તેમના લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

English summary
Following allegations against him over Rs 72,000 crore irrigation scam, Maharashtra Deputy Chief Minister Ajit Pawar resigned from his post on Tuesday, Sept 25.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X