રાજનીતિમાં કોઇ સ્થાયી શત્રુ અને કોઇ સ્થાયી મિત્ર નથી હોતા: અજીત પવાર
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે બારામતીના એક કાર્યક્રમમાં બીજેપી શિવસેના ગઠબંધ વાળી સરકારમાં શામિલ થવા પાછળનુ કારણ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, અમે લોકોની સમસ્યાઓને લ કરવા માટે બીજેપી, એકનાથ શિંદેના નેતૃત્વ વાળી શિવસેનાની સાથે ગઠબંધન કે મહાયુતિમાં શામિલ થયા છીએ.

પવારે આગળ કહ્યુ કે, અમે રાજ્યમાં વિકાસ માટે આ નિર્મય લીધો છે. રાજનીતિમાં કોઇ સ્થાયી શત્રુ અને કોઇ સ્થાયી મિત્ર નથી હોતા. અમે મહારાષ્ટ્રમાં બધા લોકોને જણાવા માગીએ છીએ કે, ભલે અમે માહાયુતિમાં છીએ પરંતુ તમામ જાતી અને ધર્મના લોકોની રક્ષા કરવી અણારુ કર્તવ્ય છે.
અજીત પવારે સબ્જીના વધતા ભાવની ચર્ચા કરી હતી તેમણે ખાસકરીને ટમારની જેમ ડૂંગળીના વધતા ભવને લઇને કહ્યુ ડુંગળીના ભાવ વધ્યા તો ઘણા લોકોના ફોન આવ્યા. વિપક્ષ હમેશા ખોટી જાણકારી આપે છે. મે ધનજય સાથે દિલ્હીમાં જવા માટે કહ્યુ કે, ધનંજયે અધિકારી પાસે મદદ માંગવા માટે કહ્યુ . કેમ્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ તુરંત 2 લાખ મેટ્રીક ટન ડુંગળી 24 રુપિયા પ્રતિ કિલોલોના દરથી ખરીદી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
