પાકિસ્તાને કસાબની લાશ માંગી નથી : શિંદે

સુશીલ કુમાર શિંદેએ અજમલ કસાબને ફાંસી આપવાની સાથે અમે 20 નવેમ્બરના મુંબઇ હુમલાની ન્યાયિક પ્રક્રિયા પુરી કરવામાં આવી છે. અજમલ કસાબને ફાંસી આપવા અંગે પાકિસ્તાને જાણ કરવામાં આવી હતી.
સુશીલ કુમાર શિંદેને કહ્યું હતું કે અજમલ કસાબની ફાંસી સંબંધિત દસ્તાવેજ આવતાની સાથે જ મે કાર્યવાહી શરૂ કરી દિધી છે. તેમને કહ્યું હતું કે પાકિસ્તાનને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પાકિસ્તાને અજમલ કસાબની લાશ માંગી નથી. અજમલ કસાબને મુંબઇ પર થયેલા ક્રુર હુમલાની ચોથી વરસીના ઠીક પાંચ દિવસ પહેલાં ફાંસી આપવામાં આવી છે. મુંબઇ હુમલામાં 166 લોકોના મોત નિપજ્યાં હતાં.












Click it and Unblock the Notifications
