અંબાણી બંધુઓ આગામી દિવસોમાં કરોડોના કરાર કરશે

આ સમજૂતીનું મૂલ્ય રૂપિયા 3600થી 4500 કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મોટા શહેરોમાં સંપૂર્ણ કનેક્ટિવિટી હાંસલ કરવાની દિશામાં આ બંને કંપનીનો કરાર મહત્વનું પગલું ગણાય છે.
ભારતભરમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સના 50,000 ટેલિકોમ ટાવર છે. રિલાયન્સ જિયો આ વર્ષના ડિસેંબરમાં પોતાની ટેલિકોમ સેવાઓ શરૂ કરે એવી ધારણા છે. તેને એના ચાર-પાંચ મહિના પૂર્વે ટાવર નેટવર્ક મેળવવાની જરૂર પડશે.
અંબાણી ભાઈઓએ આ જ મહિનાના આરંભમાં ઓપ્ટિક ફાઈબર નેટવર્કના ઉપયોગ માટેની સમજૂતી કરી હતી. મોટા ભાઈ મુકેશ અંબાણીએ તેમના મોબાઈલ વેન્ચર માટે અનિલની કંપનીના ઓપ્ટિક ફાઈબર નેટવર્કનો ઉપયોગ કરવા માટે સમજૂતી કરી હતી. બંને ભાઈ તેમના પિતાએ નિર્માણ કરેલા બિઝનેસ સામ્રાજ્યનું આઠ વર્ષ પહેલાં વિભાજન કરીને છૂટા પડ્યા હતા.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
