અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ
અમિત શાહે લોકસભામાં નાગરિકતા બિલ રજૂ કર્યું, વિપક્ષને કહ્યું- વૉક આઉટ ના કરતા બધા સવાલોના જવાબ આપીશ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકા આપતા બિલ (નાગરિકતા સંશોધન બિલ) લોકસભામાં રજૂ કરી દીધું છે. જેને લઈ સદનમાં હંગામો શરૂ થઈ ગયો છે. વિપક્ષી દળ સહિત પૂર્વોત્તરના સાંસદ આ બિલની વિરોધમાં છે અને આને સંવિધાન પર હુમલો ગણાવી રહ્યા છે. કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે આર્ટિકલ 13, આર્ટિકલ 14ને કમજોર કરવામાં આવી રહ્યા છે. વિપક્ષી સાંસદોના હંગામાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓ હજી બિલ રજૂ કરી રહ્યા છે અને વિપક્ષી સાંસદોના દરેક સવાલોના જવાબ આપશે.

અમિત શાહે વધુમાં કહ્યું કે જ્યારે બિલ પર ચર્યા થશે તો તમે વૉકઆઉટ ના કરજો. અમિત શાહે કહ્યું કે આ બિલ 0.001 ટકા પણ અલ્પસંખ્યકો વિરુદ્ધનથી. તેમણે કહ્યું કે જ્યારે હું બિલ પર ચર્ચા કરીશ, તે બાદ સદનમાં સવાલ કરો. હું બધા સવાલોનો જવાબ આપીશ, અત્યારે બિલના મેરિટ પર વાત કરીએ.
Union Home Minister Amit Shah in Lok Sabha, to Opposition on #CitizenshipAmendmentBill2019 : I will answer all questions on the Bill. Tab House se walkout mat karna. https://t.co/x6fZwdN3Li pic.twitter.com/qYi72NonZl
— ANI (@ANI) December 9, 2019
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
