અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ CAA ન વાંચ્યુ હોય તો ઈટાલિયનમાં એનો અનુવાદ મોકલી દઉ છુ
નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સેવા દળ દ્વારા સ્વતંત્રતા સંગ્રામ સેનાની વીર સાવરકર પર વહેંચવામાં આવેલા વાંધાજનક પુસ્તક પર રાજકીય સંગ્રામ ચાલુ થઈ ગયો છે. બુકલેટમાં દાવો કરવામાં આવ્યો છે કે વીર સાવરકરના નાથૂરામ ગોડસે સાથે શારીરિક સંબંધ હતા. આ વિશે શિવસેના સાંસદ સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે કોંગ્રેસ મતબેંકની રાજનીતિ માટે વીર સાવરકરની વિરુદ્ધ બોલી રહ્યા છે. વળી, શાહે નાગરિક સુધારા કાયદા માટે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ.

રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ
નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે જો આ બધા દળ એક સાથે આવી જાય તો પણ ભાજપ નાગરિકતા સુધારા કાયદા મુદ્દે એક ઈંચ પણ પાછળ નહિ હટે. તમે ભલે ગમે તેટલી અફવા ફેલાવો. આ એક્ટ માટે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા શાહે કહ્યુ, ‘તમે(રાહુલ ગાંધી) કાયદો વાંચ્યો હોય તો ક્યાંય પણ ચર્ચા કરવા માટે આવી જાવ. ન વાંચ્યો હોય તો હું ઈટાલિયનમાં એનો અનુવાદ કરીને મોકલી દઉ છુ, એને વાંચી લેજો.'
|
રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાનઃ અમિત શાહ
નાગરિકતા સુધારા કાયદા વિશે અમિત શાહે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે જો આ બધા દળ એક સાથે આવી જાય તો પણ ભાજપ નાગરિકતા સુધારા કાયદા મુદ્દે એક ઈંચ પણ પાછળ નહિ હટે. તમે ભલે ગમે તેટલી અફવા ફેલાવો. આ એક્ટ માટે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા શાહે કહ્યુ, ‘તમે(રાહુલ ગાંધી) કાયદો વાંચ્યો હોય તો ક્યાંય પણ ચર્ચા કરવા માટે આવી જાવ. ન વાંચ્યો હોય તો હું ઈટાલિયનમાં એનો અનુવાદ કરીને મોકલી દઉ છુ, એને વાંચી લેજો.'

‘કોટામાં બાળકોની ચિંતા કરો ગહેલોતજી'
શાહે કહ્યુ કે વિપક્ષના લોકો દેશને ભરમાવી રહ્યા છે કે આનાથી ભારતના મુસલમાનોની નાગરિકતા જતી રહેશે પરંતુ હું તમને બધાને આશ્વસ્ત કરવા ઈચ્છુ છુ કે આ કાયદો નાગરિકતા આપવા માટે છે, કોઈની નાગરિકતા છીનવા માટે નહિ. વળી, સીએમ અશોક ગેહલોત પર નિશાન સાધતા કહ્યુ કે નાગરિકતા સુધારા કાયદાનો વિરોધ કરવાના બદલે તમે (અશોક ગહેલોત) કોટામાં રોજ થઈ રહેલા બાળકોના મોત પર ધ્યાન આપો, તમને માતાઓની હાય લાગી રહી છે.
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું












Click it and Unblock the Notifications
