અમિત શાહ થકી રામનગરીમાં થશે નમો..નમો!
લખનઉ, 3 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ખાસ અમિત શાહના થકી 6 જુલાઇના રોજ મંદિર નિર્માણ આંદોલન અને હિન્દુત્વનો સંદેશ આપી શકે છે. આની સંપૂર્ણ જાણકારી ભાજપા નેતાઓને આપી દેવાઇ છે. ભાજપાએ અયોધ્યામાં કારસેવાપૂરમ એટલે વિહિપની રાજધાનીને 6 જુલાઇના રોજ ખાસ આ જ ઉદ્દેશ્ય માટે આ બેઠક માટે પસંદ કરાયા છે.
સૂત્રો અનુસાર એ પણ માલૂમ પડ્યું છે કે કાર્યયોજના અનુસાર અમિત શાહ મોદીના દૂત તરીકે ઘણા ગુપ્ત અભિયાનોનો ભાગ બનશે. બીજી બાજું મંગળવારે મેરઠ પહોંચેલા ઉત્તર પ્રદેશ પ્રભારી અમિત શાહે કહ્યું કે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, અને કોંગ્રેસમાંથી જનતાનો વિશ્વાસ ઉઠી ગયો છે, અને ભાજપાને એક મજબૂત વિકલ્પના રૂપમાં ઉભરવાની જરૂરીયાત છે.

શાહે દાવો કર્યો કે સાચી રણનીતિથી કામ કરવાનું પરિણામ લોકસભા ચૂંટણીમાં જોવા મળશે, અને રાજ્યમાં પાર્ટીએ અત્યાર સુધી જેટલું સારુ પ્રદર્શન કર્યું છે તેના કરતા પણ વધારે સારુ પ્રદર્શન કરશે અને ઉંચું પરિણામ મેળવશે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી





Click it and Unblock the Notifications
