BSFના જવાને પોતાના સાથીઓ પર કર્યો ગોળીબાર, 5 જવાનના મોત, ઘણા ઘાયલ
જાબના અમૃતસરમાં બીએસએફના એક જવાને કેમ્પની અંદર સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો છે.
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં બીએસએફના એક જવાને કેમ્પની અંદર સાથી જવાનો પર ગોળીબાર કરી દીધો છે જેમાં 5 જવાનોના મોત થઈ ગયા અને ઘણા ઘાયલ છે. તમને જણાવી દઈએ કે અમૃતસરના ખાસા બીએસએફ કેમ્પમાં બીએસએફના જવાને અંધાધૂંધ ફાયરિંગ કર્યુ ત્યારબાદ ગોળી વાગવાથી ઘાયલ થયેલા જવાનોને ગુરુનાનક દેવ હોસ્પિટલમાં ઈલાજ માટે લઈ જવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી બીએસએફના જવાન તરફથી ગોળી ચલાવવાનુ કારણ જાણવા મળી શક્યુ નથી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

વધુ ડ્યુટી લાગવાથી પરેશાન હતો બીએસએફ જવાન
અમૃતસરમાં સીમા સુરક્ષાબળ(બીએસએફ)ના મુખ્યાલયમામં એક જવાનો અંધાધૂંધ ફાયરિંગ કરી દીધુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ ઘટના બાદ જવાને ખુદને પણ ગોળી મારી દીધી ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ બીએસએના કૉન્સ્ટેબલ સુતપ્પાએ ગુસ્સામાં આવીને ફાયરિંગ કર્યુ છે. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યુ છે કે વધુ ડ્યુટી લાગવાના કારણે સુતપ્પા પરેશાન હતો. આને લઈને તેની એક અધિકારી સાથે માથાકૂટ પણ થઈ હતી. રવિવારની સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરિંગ શરુ કરી દીધુ. ગોળી ચાલ્યા બાદ મેસમાં ભાગદોડ મચી ગઈ અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા. ત્યારબાદ ઘટના સ્થળ પર જ બે જવાનોના મોત થઈ ગયા. બાકીનાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
