વાયુસેનાનુ ફાઈટર એરક્રાફ્ટ મિગ-29 પંજાબમાં ક્રેશ, પાયલટ સુરક્ષિત
ભારતીય વાયુસેનાનુ એક ફાઈટર વિમાન દૂર્ઘટનાનુ શિકાર બની ગયુ છે.
ભારતીય વાયુસેનાનુ એક ફાઈટર વિમાન દૂર્ઘટનાનુ શિકાર બની ગયુ છે. પંજાબમાં આ ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયુ છે. આઈએએફ મિગ-19 ફાઈટર વિિમાન નવશહર જિલ્લાના રૂડકી કલા પાસે દૂર્ઘટનાનો શિકાર બન્યુ. દૂર્ઘટના બાદ સ્થાનિક પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલિસે જણાવ્યુ કે પાયલટ સમયસર વિમાનમાંથી બહાર આવી ગયા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. એરક્રાફ્ટ કયા કારણોસર ક્રેશ થયુ અને આમાં જાનમાલનુ નુકશાન શું થયુ છે તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.

જલંધર પાસે વાયુસેના બેઝથી એક પ્રશિક્ષણ મિશન દરમિાયન આ વિમાને ઉડાન ભરી હતી. વિમાનમાં અચાનક ટેકનિકલ ખરાબી આવી ગઈ હતી અને પાયલટ વિમાનને નિયંત્રિત કરવામાં અસમર્થ હતો ત્યારબાદ તે સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો. પાયલટને એક હેલીકોપ્ટર દ્વારા બચાવવામાં આવ્યો. દૂર્ઘટનાના કારણોની તપાસ માટે કોર્ટ ઑફ ઈન્ડિયા ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
વિમાને જલંધરના આદમપુર સ્ટેશનથી ઉડાન ભરી હતી. એરફોર્સના પ્રવકતા વિંગ કમાંડર ઈન્દ્રનીલ નંદીએ જણાવ્યુ કે 8 મેના રોજ સવારે 10.45 વાગે એક મિગ - 29 વિમાન ટ્રેનિંગ પર હતુ ત્યારે જલંધર એરબેઝ પાસે દૂર્ઘટના બની ગઈ. વિમાનમાં ટેકનિકલ ગરબડ આવી ગઈ હતી. માટે પાયલટ વિમાનને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યુ. પાયલટને હેલીકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કેસની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
