આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાજીનામુ આપી શકે છે
લોકસભા ચૂંટણીની સાથે 23 મેં દરમિયાન ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટેનો પણ દિવસ છે.
લોકસભા ચૂંટણીની સાથે 23 મેં દરમિયાન ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટેનો પણ દિવસ છે. આંધ્રપ્રદેશના વિધાનસભા ચૂંટણીના અત્યારસુધીના રૂઝનોમાં જગનમોહન રેડ્ડીની વાયએસઆર પાર્ટી 146 સીટો પર આગળ ચાલી રહી છે, જયારે સત્તાધારી તેલગુ દેશમ પાર્ટી ફક્ત 27 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં જન સેના પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આજે મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી શકે છે. ચંદ્રાબાબુ નાયડુ આજે સાંજે 5 વાગ્યે રાજ્યપાલ સાથે મળીને પોતાનું રાજીનામુ આપી શકે છે. હાલમાં જે ખબર મળી રહી છે તેના અનુસાર વાયએસઆરસીપી નેતા ઉમારેડ્ડી વેંકટેશ્રરલું અનુસાર પાર્ટીના જગનમોહન રેડ્ડી 30 મેં દરમિયાન આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે.
આ પણ વાંચો: Election Results 2019: કેરળ અને તમિલનાડુમાં ભાજપને 'નો એન્ટ્રી'
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
