For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાજીનામુ આપી શકે છે

લોકસભા ચૂંટણીની સાથે 23 મેં દરમિયાન ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટેનો પણ દિવસ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીની સાથે 23 મેં દરમિયાન ચાર રાજ્યોના વિધાનસભા ચૂંટણી માટેનો પણ દિવસ છે. આંધ્રપ્રદેશના વિધાનસભા ચૂંટણીના અત્યારસુધીના રૂઝનોમાં જગનમોહન રેડ્ડીની વાયએસઆર પાર્ટી 146 સીટો પર આગળ ચાલી રહી છે, જયારે સત્તાધારી તેલગુ દેશમ પાર્ટી ફક્ત 27 સીટો પર આગળ ચાલી રહી છે. અહીં જન સેના પાર્ટી એક સીટ પર આગળ ચાલી રહી છે.

Chandrababu Naidu

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આજે મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી શકે છે. ચંદ્રાબાબુ નાયડુ આજે સાંજે 5 વાગ્યે રાજ્યપાલ સાથે મળીને પોતાનું રાજીનામુ આપી શકે છે. હાલમાં જે ખબર મળી રહી છે તેના અનુસાર વાયએસઆરસીપી નેતા ઉમારેડ્ડી વેંકટેશ્રરલું અનુસાર પાર્ટીના જગનમોહન રેડ્ડી 30 મેં દરમિયાન આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે.

આ પણ વાંચો: Election Results 2019: કેરળ અને તમિલનાડુમાં ભાજપને 'નો એન્ટ્રી'

English summary
Jaganmohan Reddy heads for landslide win, Chandrababu Naidu likely to resign today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X