અણ્ણા હજારે ફક્ત કેજરીવાલની પાર્ટી માટે પ્રચાર કરશે

75 વર્ષીય અણ્ણા હજારેએ અન્ય પાર્ટીઓની જાતિ અને સમુદાયની રાજકારણ કરવા માટે ટીકા કરી અને કહ્યું હતું કે દાન ઉધરાવવા માટે તે જરૂરી સાધનોનો સહારો લેશે. તેમને કહ્યું હતું કે અન્ય પાર્ટીઓ મોટી કંપનીઓ પાસેથી ભારે દાન લે છે. પરંતુ દાનવીરની ઓળખ છુપાવવા માટે તેમને 20 હજારથી ઓછી રકમના ટુકડાઓ તોડવી પડે છે. તેમને વ્યક્તિ કેન્દ્રીત રાજકીય પક્ષોની ટીકા કરી હતી.
તેમને કહ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલને ઓળખુ છું તેમને તેમના માટે કશું જ કર્યુ નથી. તે દરેક કામ દેશ માટે કરે છે. અણ્ણા હજારેએ કહ્યું હતું કે તે અરવિંદ કેજરીવાલના ઉમેદવારોને પણ તપાસ કરશે અને યોગ્ય ઉમેદવારોને જ સમર્થન કરશે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના સંસ્થાપલ ગુરૂવારે ત્રણ દિવસ માટે ઓરિસ્સાના પ્રવાસે છે.
More From
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
