લોકપાલ બિલ માટે આજથી અણ્ણા હઝારે આમરણ અનશન પર...
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: જનલોકપાલ બિલ માટે વર્ષોથી લડી રહેલા સમાજસેવી અણ્ણા હઝારે એકવાર ફરી અનશન પર બેસી રહ્યા છે. અણ્ણા હઝારેએ રાલેંગણ સિદ્ધીમાં અમર્યાદિત અનશન પર બેસી રહ્યા છે. અણ્ણાએ જણાવ્યું છે કે આ વખતે લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી તેમના અનશન ચાલુ રહેશે.
જન લોકપાલ બિલ પર પોતાના અનશન શરૂ કરતા પહેલા અણ્ણાએ કોંગ્રેસ સરકાર પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે સંપ્રગ સરકારના પોતાના વાયદાને પૂર્ણ કરવા અથવા સત્તામાંથી જવાનો સમય આવી ગયો છે.
અણ્ણાએ રાજ્યસભામાં પેન્ડિંગ લોકપાલ બિલને પાસ કરવામાં ઢિલાસ રાખવાને લઇને કેન્દ્ર સરકારને આડે હાથે લીધી છે. તેમણે જણાવ્યું કે હવે તેમની પાસે કોઇ વિકલ્પ નથી બચ્યો. સરકારના ખોટા વાયદાઓથી થાકી ગયા છે માટે તેઓ હવે ફરીથી અનશન પર બેસી રહ્યા છે. તેમણે જણાવ્યું કે લોકપાલ બિલ પાસ નહીં થાય ત્યાં સુધી તેમનું અનશન ચાલુ રહેશે.

-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
