ઉત્તર પ્રદેશમાં વધુ એક ભાજપ નેતાની ધોળે દિવસે ગોળી મારી હત્યા
મુઝફ્ફરનગર, 10 જૂન: ઉત્તર પ્રદેશમાં વિજય પંડિત બાદ વધુ એક ભાજપ નેતાની હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મીરાનપુરમાં ભાજપના એક સ્થાનીય નેતાની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી.
ઉત્તર પ્રદેશમાં મીરાનપુરના ભાજપના નગર ઉપાધ્યક્ષ ઓમવીર સિંહ સેનામાંથી નિવૃત્ત થયા હતા. મંગળવારે બપોરે તેઓ બાઇક પર સવાર થઇને જઇ રહ્યા હતા ત્યારે જ ત્રણ બદમાશ ત્યાં આવ્યા અને ઓમવીરના હથિયાર છીનવીને તેમની હત્યા કરી દીધી અને ફરાર થવામાં સફળ રહ્યા. ઓમવીરે પોતાના હથિયારથી તેમની પર ગોળી ચલાવી અને એક બદમાશને પગમાં ગોળી મારી પરંતુ હત્યારાઓ તેમની હત્યા કરીને નાસી છૂટવામાં સફળ રહ્યા.

અત્રે નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ યુપીના નોયેડામાં પણ ભાજપના એક નેતા ધર્મેન્દ્ર પંડિતની હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યાનો કે હજી સુધી ઉકેલાઇ શક્યો નથી. બદમાશોએ યૂપીના ગ્રેટર નોયડામાં તેમની હત્યા કરી દીધી હતી. યૂપીમાં કાનૂન વ્યવસ્થા દિવસેને દિવસે લથડતી જઇ રહી છે અને અખિલેશ સરકાર પર ઘણા સવાલો ઉઠાવી રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
