હકિકતમાં હોય છે માણસનું લોહી પીનારા પિશાચ? જાણો શું કહે છે વિજ્ઞાન?
તમે ઘણી ફિલ્મોમાં લોકોનું ખુન પીનારા પિશાચ કે પછી નરભક્ષીઓને જોયા હશે. જો કે તમે ક્યારેય એ વિચાર્યુ કે હકિકતમાં આવા પિશાચ હોય છે કે કેમ?
તમને જાણીને નવાઈ લાગશે કે મોટાભાગના લોકો માને છે કે આ માત્ર કલ્પનાઓ છે પરંતુ તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક સિદ્ધાંત રજૂ કર્યો છે, જે સૂચવે છે કે પિશાચ કોઈ કાલ્પનિક નથી પરંતુ વાસ્તવિકતા છે.

મનોવૈજ્ઞાનિક ડૉ. બ્રાયન શાર્પલેસે દાવો કર્યો છે કે પિશાચ માનવ લોહી ચૂસે છે તે વાર્તાઓ જૂઠી નથી. તે દાવો કરે છે કે આવા લોકો છે અને કેટલીકવાર તેઓ આપણી આસપાસ રહે છે, જેમના વિશે આપણે પણ જાણતા નથી.
ડૉ. બ્રાયન શાર્પલેસના જણાવ્યા અનુસાર, વેરવોલ્ફ, વેમ્પાયર, ઝોમ્બી જેવા નામ થોડા વિચિત્ર લાગે છે પરંતુ એવા લોકો પણ છે જે રેનફિલ્ડ સિન્ડ્રોમ એટલે કે લોહી ચૂસવાની બીમારીથી પીડાય છે.
આ પ્રકારના રોગમાં દર્દી શારીરિક અને માનસિક સંતોષ માટે લોહી પીવે છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ, દુર્લભ માનસિક વિકાર, ક્લિનિકલ લિકેનથ્રોપીથી પીડિત લોકોને એવું લાગે છે કે તેઓ પિચાશ જેવા બની ગયા છે.
ડૉ.બ્રાયન શાર્પલેસના કહેવા પ્રમાણે, તેઓ એવા ઘણા લોકોને મળ્યા છે જેમને લાગે છે કે તેઓ ઝોમ્બી બની રહ્યા છે અને તેમનું શરીર અંદરથી બગડી રહ્યું છે.
ડો.બ્રાયનને મોનસ્ટર્સ ઓન ધ કોચ નામનું પુસ્તક લખ્યું છે. તેમના મતે, રેનફિલ્ડ સિન્ડ્રોમ એ એક રોગ છે જેમાં લોકો તેમના શરીરની બિન-પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે માનવ લોહી પીવે છે. તેમના મતે આવા લોકો જ્યારે રોમેન્ટિક હોય છે ત્યારે પણ તેઓ પોતાના પાર્ટનરનું લોહી પીવે છે.
આ સિવાય કોટાર્ડ સિન્ડ્રોમમાં પણ લોકોને એવો ભ્રમ થવા લાગે છે કે તેઓ મરી ગયા છે અને તેમના શરીરમાં કોઈ નથી. આ પરિસ્થિતિઓમાં, ઘણી વખત તેઓ પોતાને ખૂબ નુકસાન પહોંચાડે છે. બ્રાયનએ તો એવો દાવો પણ કર્યો છે કે આવા લોકો બ્રિટનમાં ફરે છે પરંતુ તેમના વિશે કોઈ જાણતું નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
