Arvind Kejriwal Registration : કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્હીની સરકાર કેવી રીતે ચાલશે? જાણો શું કહે છે નિયમ?
Arvind Kejriwal Registration : અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાતે દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કેજરીવાલે 2 દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરીને લોકોને ચૌકાવી દીધા છે.
રાજીનામું આપવાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આગામી બે દિવસમાં વિધાયક દળની બેઠક યોજાશે અને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. અહીં સવાલ એ થાય કે હવે દિલ્હીની સરકાર કોણ ચલાવશે?

જણાવી દઈએ કે, કોઈપણ મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરે છે. રાજીનામું આપ્યા પછી નવા મુખ્યમંત્રી શપથ ન લે ત્યાં સુધી તે મુખ્યમંત્રી રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.
માહિતી અનુસાર, જ્યારે મુખ્યમંત્રી રાજ્યના રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સુપરત કરે છે ત્યારે રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નર નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી રાજ્યની જવાબદારી સંભાળવા માટે સૂચનાઓ આપે છે.
હવે બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યની જવાબદારીઓ કોણ સંભાળે છે. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યની કમાન રાજ્યપાલ/લેફ્ટનન્ટ ગવર્નરના હાથમાં હોય છે અને તે રાજ્ય સાથે સંબંધિત તમામ કાર્યો માટે જવાબદાર હોય છે.
જો કે, કાર્યકારી મુખ્યમંત્રીની સત્તાઓ મર્યાદિત બની જાય છે. આ સમયગાળા દરમિયાન તે કોઈ નવી યોજના શરૂ કરી શકાતી નથી. પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમની છે. તેથી તે આવી બાબતો અંગે સૂચના આપી શકે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
