કેદારનાથ મંદિર પાસે પહાડોમાં હિમસ્ખલન, વીડિયો થયો વાયરલ
આજે સવારે કેદારનાથ મંદિરની આસપાસના પહાડો પર હિમપ્રપાત થયો હતો. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી કોઈ નુકસાનના સમાચાર નથી.

ગુરુવારે કેદારનાથ ધામમાં ચોરાબારી તળાવ તરફ હિમસ્ખલન થયુ હતુ. આ ઘટના સવારે લગભગ 7.15 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ઘણા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. હિમસ્ખલનમાંથી બરફ સતત વધી રહ્યો હતો.
જેને જોઈને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના કેદારનાથથી ચાર કિમી દૂર હોવાનું કહેવાય છે. હિમસ્ખલનથી કોઈ નુકસાન થયું નથી. નિષ્ણાતોના મતે હિમાલયના પ્રદેશોમાં આવી ઘટનાઓ સામાન્ય છે.
#WATCH | An avalanche hit the mountains surrounding the Kedarnath temple in Uttarakhand, earlier today. As per the local administration, no damage of any kind was reported due to the incident pic.twitter.com/910yrv9IEi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 8, 2023
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
