આઝાદી બાદ પહેલીવાર થઇ રહ્યો છે સાર્વજનિક અંતિમ સંસ્કાર
મુંબઇ, 18 નવેમ્બરઃ શિવસેના પ્રમુખ બાળ ઠાકરેએ અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્કમાં વિશેષ ચિતા બનાવવામાં આવી છે. ઠાકરેને અંતિમ વિદાય આપવા માટે ફુલોથી સજાવવામાં આવી છે. આઝાદી બાદ મુંબઇમાં આવું પહેલીવાર થઇ રહ્યું છે, જ્યારે કોઇના અંતિમ સંસ્કાર આવી રીતે સાર્વજનિક રીતે કરવામાં આવી રહ્યાં છે.

બીએમસીના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું કે, અંતિમ વિદાયમાં ભારે ભીડ એકઠી થવાના કારણે પહેલીવાર સાર્વજનિક રીતે અંતિમ સંસ્કાર શહેરના શિવાજી પાર્કમાં કરવામાં આવી રહ્યાં છે.
More From
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ






Click it and Unblock the Notifications
