બેની પ્રસાદે કહ્યું 2014માં પાછી નહીં ફરે યુપીએ

જોકે હવે તેમણે એવું નિવેદન કર્યું છે કે 2014ની સામાન્ય ચૂંટણી બાદ યુપીએ સરકાર ફરી સત્તા પર આવી શકશે નહીં. જોકે આ વખતે તેમને તેમની ભૂલનો તુરંત અહેસાસ થઇ ગયો માટે તેમણે તુરંત જ કહી દીધું કે યુપીએ ભલે ના પાછી ફરે પરંતુ કોંગ્રેસ તો ચોક્કસ સત્તા પર પાછી આવશે.
આ પહેલા પણ બેની પ્રસાદે મોંઘવારીના મુદ્દે કહ્યું હતુ કે મોંઘવારી વધવાથી લોકો ખુશ છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. ત્યારે પણ તેમણે આરોપ મીડિયા પર થોપી દીધો હતો.












Click it and Unblock the Notifications
