" 'ડંબો અને 'સ્કેમ્બો' કરતા 'રેમ્બો' બનવું સારું"

મામલો ત્યારે શરૂ થયો જ્યારે મોદી ઉત્તરાખંડ પહોંચ્યા અને મીડિયામાં સમાચારો ચાલવા લાગ્યા કે મોદીએ કહ્યું કે તેઓ 15 હજાર ગુજરાતીઓને બચાવીને લાવ્યા છે. ત્યારથી મોદીને 'રેમ્બો' કહીને તેમની ટીકાઓ કરવામાં આવી રહી છે.
ત્યારબાદ સોમવારે ગુજરાતના મુખ્યમત્રી નરેન્દ્ર મોદી પર નીતિશે ફરી એકવાર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, હું કોઇ 'રેમ્બો' નથી કે ઉત્તરાખંડ જઇને બિહારના લોકોને બચાવી લાઉં. નોંધનીય છે કે આ પહેલા ભાજપે નીતિશ કુમારની એમ કહીને ટીકા કરી હતી કે ગુજરાતની સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા લોકોને રાહત માટે ઘણું બધુ કરી રહી છે. બિહાર ભાજપનો આરોપ હતો કે ઉત્તરાખંડમાં ફસાયેલા બિહારના લોકો માટે બિહારની સરકાર કંઇ કરી રહી નથી.
બિહાર ભાજપના નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે બીજી રાજ્ય સરકારોની સરખામણીએ બિહાર સરકાર સંવેદનહીન છે.
More From
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
