Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભગતસિંહના અનુયાયી છિએ જેલમાં રહેવુ પડે તો પરવાહ નથી, CBIની પુછપરછ પહેલા સિસોદિયાએ કર્યુ ટ્વીટ

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યુ, આજે ફરી સીબીઆઇ જઇ રહ્યા છે. તપાસમાં પુરો સહયોગ કરીશ મા્રે થોડા મહિના જેલમાં રહેવુ પડે. આની પરવાહ નથી. હુ ભગતસિહના અનુયાયી છુ. દારુ નીતિ મામલે સીબીઆઇ તપાસ કરશે.

દિલ્હી ડિપ્યુટી સીએમ મનીષ સિસોદીયાને સીબીઆઇએ આજે એક વાર ફરી દારુ નીતિ તપાસ માલે પુછપરછ માટે બોલાવ્યા છે. સિસોદિયાએ સીબીઆઇની ઓફિસ જતા પહેલા ટ્વીટ કર ઇસ સંબધમાં જાનકારી આપી. તેમણે ટ્વીટ કરી લખ્યુ છે આજે ફરી સીબીઆઇ જઇ રહ્યો છુ. આજે ફરી સીબીઆઇ જઇ રહ્યો છુ. તપાસમાં પુરાો સહયોગ કરીશ મને થોડા મહિાન જેલમાં રહેવુ પડશે. તેની પરવાહનથી. મે ભગત સિહનો અનુયાયી છુ.

MANISH SISODIA

પુછપરછ પહેલા સિસોદિયાએ શકતિ પ્રદર્શન કર્યુ આ પહેલા સિસોદિયાએ 19 ફેબ્રુઆરી સીબીઆઇએ પુછપરછ માટે ઓફિસ બોલાવ્યા હતા. પરંતુ તેમણે વિત મંત્રી હોવાને લીધે બજેટમાં વ્યક્ત હોવાની વાત કરીને છુટ મેળવી હતી. ત્યાર બાદ ડિપ્યુટી સીએમ સિસોદીયાએ હવે ફરી નોટિસ ફટકારીને 26 ફેબ્રુઆરીએ પુછપરછ માટે બોલાવી લીધા હતા. પુછપરછમાં શામિલ થતા પહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓએ દિલ્હી આબકારી નીતિ મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો સાથે પુછપરછ રવિવારે શક્તિ પ્રદર્શન કર્યુ હતુ.

દિલહીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આજ સુવારે પુછપરછમાં જવા માટે ઘરની બાહર નીકળ્યા હતા. સિસોદિયા પુછપરછમાં પોતાના ઘરથી રાજઘાટ માટે રવાના થયા હતા.

આ સંબધમાં પાર્ટીની ધારાસભ્ય આતિશીએ રવિવારે કહ્યુ કે, મનીષ સિસોદિયાએ પુછપરછ માટે જશે. અને તપાસમાં પુરતો સહોયગ આપશે. તેમણે જણાવયુ હતુ કે, 8-10 વર્ષોમાં તમે નેતાઓ પર 150-200 કેસ માટે કરવામાં આવ્યા છે. આ લોકો એક પણ કેસમાં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત નથી કરી શક્યા .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X