બિહાર વિધાનસભા ચૂંટણી: જેડીયુએ તમામ 115 ઉમેદવારોની યાદી કરી જાહેર
બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ને બેઠક વહેંચણી પછી એનડીએમાં 115 બેઠકો મળી છે. જોકે જેડીયુને 122 બેઠકો મળી હતી, પરંતુ પાર્ટીએ તેની 7 બેઠકો જીતનરામ માંઝીન
બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી છે. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ને બેઠક વહેંચણી પછી એનડીએમાં 115 બેઠકો મળી છે. જોકે જેડીયુને 122 બેઠકો મળી હતી, પરંતુ પાર્ટીએ તેની 7 બેઠકો જીતનરામ માંઝીની પાર્ટી હેમને આપી છે. બુધવારે, જેડીયુએ તેની તમામ 115 બેઠકો માટેના ઉમેદવારોના નામની ઘોષણા કરી. ઉમેદવારોની યાદીમાં સૌથી ચોંકાવનારૂ નામ બિહારના ભૂતપૂર્વ પ્રધાન મંજુ વર્માનું છે.

મંજુ વર્માને જેડીયુ દ્વારા ચેરીયા બારીરપુરથી ટિકિટ આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ તે જ મંજુ વર્મા છે જેના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ સ્કેન્ડલમાં પતિ ચંદ્રેશ્વર વર્માનું નામ ચર્ચામાં આવ્યું હતું અને નીતીશ સરકાર તેને લઈને ખૂબ ગુસ્સે હતા. આ જ પ્રકરણમાં મંજુ વર્માને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
JD(U) releases a list of 115 candidates for the upcoming #BiharElections
— ANI (@ANI) October 7, 2020
Chandrika Rai to contest from Parsa Assembly constituency, Lalan Paswan from Chenari and Bima Bharti from Rupauli Assembly constituency. pic.twitter.com/PURE2Hkxk2
આ પણ વાંચો: Bihar Elections: ટિકિટ ના મળવા પર JDUના ધારાસભ્ય દદન પહેલવાન નારાજ થયા
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
