બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક, સૌની નજર મોદી પર
નવી દિલ્હી, 1 માર્ચ: ભારતીય જનતા પાર્ટી દિલ્હી ખાતે આજે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદની બેઠક યોજાવાની છે. જેમાં આવનાર સામાન્ય ચૂંટણીને વિકલ્પના રૂપે રજૂ કરવાની રણનીતિ વિકસિત કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.
બીજેપી પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બંધ બારણે કરશે. રાષ્ટ્રીય પરિષદની બે દિવસીય બેઠક શનિવાર અને રવિવારે યોજાશે, જેમાં દેશભરના પરિષદના સભ્યો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે.

આ બેઠકમાં એ અંગે પણ ચર્ચા કરવામાં આવશે કે આર્થિક અને સુરક્ષાના સ્તરે સરકારની નિષ્ફળતાને કઇ રીતે લોકોની સામે લાવવામાં આવે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સમ્મેલન બાદ કેન્દ્રીય પદાધિકારીઓની વરણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય સંસદીય બોર્ડમાં સામેલ કરવા જેવા મહત્વના નિર્ણય લેવાઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે બેઠકમાં અનૌપચારિકરીતે ચર્ચા થઇ શકે છે. રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદના ક્રમશ: ચાર અને નવ સત્ર રહેશે. 'બીજેપી સુશાસન સંકલ્પ, બીજેપી વિકલ્પ'ની સાથે આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
