દિગ્ગીના ટ્વિટ સામે શાહનવાઝનો તેમની જ ભાષામાં પ્રહાર

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે સીબીઆઇમાં તપાસ અધિકારી અમૂમન ઇન્સ્પેક્ટર અથવા ડીએસપી હોય છે. શું તેમને વગર કોઇને પૂછ્યા વગર કે કોઇને રિપોર્ટ નહીં કરવાની સ્વતંત્રતા આપી દેવી યોગ્ય રહેશે.
દિગ્ગીના આ ટ્વિટનો જવાબ શાહનવાજ હુસૈને પણ ટ્વિટ કરીને આપ્યો છે, પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તેમણે લખ્યું છે કે કોંગ્રેસ જ્યારે એક પોલીસ અધિકારીને ગૃહમંત્રી બનાવી શકે છે, અને વહિવટદારને પ્રધાનમંત્રી બનાવી શકતી હોય તો પછી તે એક ડીએસપી અથવા ઇન્સ્પેક્ટર પર ભરોશો કરવા પર કેમ ખચકાઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમયે દેશના ગૃહમંત્રીનો પદભાર સંભાળી રહેલા સુશીલ કુમાર શિંદે ક્યારેક પોલીસખાતામાં પોલિસ સબ ઇન્સ્પેક્ટર હતા. જ્યારે ખુદ પ્રધાનમંત્રી મનમોહનસિહં દેશના રિઝર્વ બેંકના ગવર્નર રહી ચૂક્યા છે. શાહનવાઝે પોતાના ટ્વિટથી દિગ્ગીને જવાબ આપવાની સાથે સાથે કોંગ્રેસ અને તેના નેતાઓ પર પણ નિશાનો સાધ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
