For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપા સામે ભાજપ નીકાળશે 'સ્વાભિમાન રેલી'

|
Google Oneindia Gujarati News

rajnath singh
લખનઉ, 30 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી બરેલીના અનાજ મંડી મેદાનમાં બુધવારે સ્વાભિમાન રેલીનું આયોજન કરી રહી છે. આ રેલીમાં રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટીના નવા મહાસચિવ વરુણ ગાંધી, તથા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇ સહિત પ્રદેશના તમામ વરિષ્ઠ નેતા હાજરી આપશે.

ભાજપાની આ સ્વાભિમાન રેલી રાજ્યમાં વધી રહેલા મહિલા પરના ગૂનાઓ, રેપ, રાજ્યના સ્વાભિમાન સાથે જોડાયેલા મામલા, પેન્ડિંગ પડેલા વિકાસ. વધી રહેલા ગૂનાઓ અને અત્યાચારો તથા શેરડીના ખેડૂતોના 6000 કરોડ રૂપિયાના બાકી ચુકવણીને લઇને બોલાવવામાં આવી છે.

ભાજપાના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે જણાવ્યું કે પ્રદેશમાં ઠપ્પ પડેલા વિકાસ સહિત તમામ મુદ્દાઓને લઇને બુધવારે બરેલીમાં સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
BJP will do swabhiman raily against Samajwadi party tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X