ભાજપ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કોમી રમખાણો ફેલાવશે: દિગ્વિજય સિંહ

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીની સામાન્યસભાની બેઠકને સંબોધિત કરતાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ દાવો કર્યો છે કે ભાજપાને હવે લાગે છે કે તે ચુંટણીઓમાં સાંપ્રદાયિક બનાવ્યા વગર તેમને જીતી શકે તેમ નથી.
કર્ણાટકમાં પાર્ટી મામલાના પ્રભારી દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો હતો કે (ભાજપા) કોંગ્રેસ શાસિત રાજ્યોમાં સાંપ્રદાયિક રમખાણો ભડકાવશે. તેમને કહ્યું હતું કે ભાજપા એવા રાજ્યોની સ્થાનિક ચુંટણીઓને પણ સાંપ્રદાયિક બનાવશે જ્યાં તેમની સરકાર નથી.
તેમને આરોપ લગાવ્યો છે કે જ્યારે ભાજપાને લાગે છે કે તે જનતાનું સમર્થન ગુમાવી રહી છે, તે સાંપ્રદાયિક હિંસા ભડકાવે છે જેથી આ કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ શાસિત સરકારો વિરૂદ્ધ આરોપ લગાવી શકે, કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે આપણે એકદમ સચેત રહેવું પડશે અને આ લોકો પર નજર રાખવી પડશે.
દિગ્વિજય સિંહે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સંઘ પરિવારના સંગઠનો પર બાઝ નજર રાખવાની સલાહ આપી છે. તેમને દાવો કર્યો છે કે સંઘ 150થી વધુ સંગઠનોને સંચાલિત કરે છે. તેમને કહ્યું હતું કે આ સંગઠનો પર બાઝ નજર રાખવી પડશે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે સાંપ્રદાયિક તત્વો પર કડક નિયંત્રણ રાખવું જોઇએ જેથી તે સાંપ્રદાયિક હિંસા અને ધૃણાની વિચારધારા ન ફેલાવે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
