For Quick Alerts
For Daily Alerts
કેન્દ્ર સરકારના પાપ ધોશે ભાજપા: વરુણ ગાંધી
સરકારની નીતિયો જનવિરોધી છે, જેના કારણે સામાન્ય પ્રજા ખૂબ જ પરેશાન છે. વરુણે ઉત્તર પ્રદેશ સરકાર પર પણ હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થા સંપૂર્ણ રીતે પડીભાંગી છે. જે રીતે અવારનવાર હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે, તેના કારણે લોકોનો વિશ્વાસ આ સરકારથી ઉઠી ગયો છે.
આવનાર લોકસભા ચૂંટણીમાં જનતા ભાજપાને એક વિકલ્પ તરીકે જોઇ રહી છે. દીનદયાલ પાર્કમાં વરુણ ગાંધીની સાથે સાથે ભાજપાની પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇ, ભાજપા સાંસદ લાલજી ટંડન, મહામંત્રી પંકજ સિંહ અને પ્રદેશ ઉપાધ્યક્ષ હરિદ્વારા દૂબે પણ હાજર હતા.
Comments
Story first published: Saturday, May 4, 2013, 16:37 [IST]