RSS ચિફ મોહન ભાગવતના ટ્વીટર એકાઉન્ટ હેન્ડલ પરથી હટાવાયુ બ્લ્યુ ટીક
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિકને હટાવ્યા પછી, ટ્વિટરએ હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનાં ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવી દીધું છે. તમને જણાવી દઇએ કે મોહન ભાગવતનાં ટ્વિટર પર 20.76 લાખ ફોલોઅર્સ
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના ટ્વિટર હેન્ડલથી બ્લુ ટિકને હટાવ્યા પછી, ટ્વિટરએ હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનાં ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવી દીધું છે. તમને જણાવી દઇએ કે મોહન ભાગવતનાં ટ્વિટર પર 20.76 લાખ ફોલોઅર્સ છે. આપને જણાવી દઈએ કે વેંકૈયા નાયડુના પર્સનલ એકાઉન્ટમાંથી બ્લ્યુ ટીક હટાવીને થોડા કલાકો પછી ફરીથી એકાઉન્ટ ફરીથી વેરીફાઇડ કર્યું હતુ.

મોહન ભાગવતે મે 2019 માં ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું હતું, પરંતુ એકાઉન્ટ બનાવ્યા પછી, તેમણે હજી સુધી એક પણ ટ્વિટ કર્યું નથી. માનવામાં આવે છે કે ટ્વિટર દ્વારા મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લુ ટિક હટાવવા પાછળનું કારણ ઇનેક્ટિવિટી છે.
ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવા પાછળનું પણ આ કારણ હતું. ઉપરાષ્ટ્રપતિના એકાઉન્ટમાંથી બ્લુ ટિકને હટાવવા પાછળ ટ્વીટરે સ્પષ્ટતા કરી છે કે, તેમને એકાઉન્ટમાંથી લોગીન થયાને 6 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
