NIAના નિરીક્ષણ બાદ મહાબોધિ મંદિર ખોલીશું: નિતિશ
પટણા, 8 જુલાઇ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે બોધગયાના મહાબોધિ મંદિરમાં ધમાકાને ધ્યાનમાં રાખતાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે બ્લાસ્ટ પર રાજકારણ કરવું ન જોઇએ.
તેમને કહ્યું હતું કે બોધગયા મંદિરની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને મળવી જોઇએ અને બિહાર સરકાર મંદિરની સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું કે હું નિદેવનબાજ નથી અને સરકારની જીભ નહી પરંતુ સરકારનું કામ બોલે છે.
નિતિશ કુમારે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ સત્તામાંથી હટ્યા બાદ હચમચી ઉઠી છે અને કદાચ એટલે આરજેડી અને ભાજપ અંદરો-અંદર મળી ગયા છે.તેમને મહાબોધિ મંદિરમાં સીરિયલ બ્લાસ્ટને લઇને કહ્યું હતું કે બિહારમાં સીરિયલ બ્લાસ્ટ પહેલી વાર થયો નથી અને બ્લાસ્ટની એવી ઘટનાઓને રોકવાનો દાવો કોઇ પણ ન કરી શકે. તેમને કહ્યું હતું કે ગુપ્ત એલર્ટ પર બિહારના ડીજીપે નિવેદન આપશે. તેમને કહ્યું હતું કે એનઆઇએની ટીમના નિરીક્ષણ બાદ જ મહાબોધિ મંદિર ખોલવામાં આવશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી











Click it and Unblock the Notifications
