પંચાયતી ફરમાન, બળાત્કારીના પરિવારનો બહિષ્કાર કરો

પંચાયતના આ ફરમાન પર કોઇ કાનૂની બાધ્યતા હોઇ ના શકે, પરંતુ કચૌરાની પંચાયતે પરિવાર પર ગાવા અને નૃત્ય કરવા પર પાબંધી લગાવી દિધી છે.શૈલેન્દ્ર ઉર્ફે ચિંટૂએ 25 એપ્રિલના રોજ કથિત રીતે બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દિધી હતી.
કેટલાક ગામના નિવાસીઓએ ગુરૂવારે બેઠક કરી હતી તથા કેટલાક કલાકો સુધી ચાલેલી ગરમા ગરમી બાદ પંચાયતે આ કઠોર નિર્ણય સંભળાવ્યો હતો. પંચાયતે આ ફરમાનની અવગણના કરનારને સજા ફટકારવા માટે એક 33 સભ્યોની નિરીક્ષણ સમિતિની રચના કરી છે. ગામના પૂર્વ પ્રધાન ઉત્તમ સિંહે કહ્યું હતું કે આ વિસ્તારમાં આવા ગુના ક્યારેય બન્યા નથી. અમે દોષીને સજા ફટકારી એક ઉદાહરણ પુરૂ પાડવા માંગીએ છીએ.












Click it and Unblock the Notifications
