બ્રેકિંગ ન્યુઝ: સરબજીત સિંહનું લાહોરમાં મોત

ભારતના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ સરબજીત સિંહની મોત પર ઉંડો શોક વ્યક્ત કર્યો હતો. તેમને કહ્યું હતું કે અમારો પુરો પ્રયત્ન કરી રહ્યાં છે કે પાકિસ્તાન સરકાર સરબજીત સિંહની લાશ આપણને સોંપે. તેમના પરિવારના લોકો જ્યાં ઇચ્છે ત્યાં અંતયોષ્ટી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરબજીત સિંહને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 1990માં થયેલા બોમ્બ ધમાકામાં કથિત રીતે સંલિપ્ત રહેવાના આરોપમાં દોષી ગણવામાં આવ્યો હતો. આ ધમાકામાં 14 લોકોના મોત નિપજ્યાં હતા. ત્યારથી તે પાકિસ્તાનની જેલમાં હતો.
ભારત સરકાર દ્રારા કહેવામાં આવી રહ્યું છે કે સરબજીત સિંહનો જવાબ પાકિસ્તાન સરકારે ગમે તેવી પરિસ્થિતીમાં સોંપવો પડતો તો બીજી તરફ ભાજપે સરબજીતની મોત માટે ભારત સરકારને જવાબદાર ગણાવી છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
