પંજાબઃ મોહાલીમાં બહુમાળી ઈમારત ધરાશાયી, બેના મોત, ઘણા ઘાયલ
પંજાબમાં મોહાલી જિલ્લાના ડેરાબસ્સી વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ.
નવી દિલ્લીઃ પંજાબમાં મોહાલી જિલ્લાના ડેરાબસ્સી વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ. ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલુ છે. એનડીઆરએફના મહાનિર્દેશકે ટ્વિટ કરીને જણાવ્યુ કે આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઈ ગયા છે જ્યારે ઘણા લોકો હજુ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.

અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ઈમારત નિર્માણીધીન હતી અને ત્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ઘટના સ્થળે એમ્બ્યુલન્સ હાજર છે. પોલિસ, ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ અને નગર કાઉન્સિલ ડેરાબસ્સીના અધિકારી અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દૂર્ઘટના ડેરાબસ્સીના મેઈન બજાર પાસે બની છે. કાટમાળની નીચે ઘણા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઑપરેશન તેજ કરવામાં આવી રહ્યુ છે.
Punjab: A building collapsed in Dera Bassi of Mohali district today. NDRF is present at the spot, rescue operation is underway.
— ANI (@ANI) September 24, 2020
DG NDRF tweets, "Two reported dead. More victims trapped." pic.twitter.com/Gzd2ydbacm
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
