બુલંદશહેર હિંસા: કાર્યવાહીથી નારાજ લોકોએ MLA ને બંધક બનાવ્યો
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં 3 ડિસેમ્બરે થયેલી હિંસા મામલે મારવામાં આવેલા સુમિત પરિજનો અને ગ્રામીણોનો પોલીસ પ્રશાશન સામે ગુસ્સો ફૂટ્યો છે.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં 3 ડિસેમ્બરે થયેલી હિંસા મામલે મારવામાં આવેલા સુમિત પરિજનો અને ગ્રામીણોનો પોલીસ પ્રશાશન સામે ગુસ્સો ફૂટ્યો છે. આ દરમિયાન ગ્રામીણોએ પંચાયત બોલાવીને સ્યાના ભાજપા વિધાયક દેવેન્દ્ર સિંહ લોધીને અઢી કલાક સુધી બંધક બનાવી રાખ્યા. તેની સાથે સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે સીબીઆઈ જાંચ અને નિર્દોષ ગ્રામીણોની ધરપકડ નહીં કરવાની માંગ કરી. વિધાયક ઘ્વારા આશ્વાશન આપ્યા પછી તેને છોડી મુકવામાં આવ્યો.

જાણકારી અનુસાર, 3 ડિસેમ્બરે સ્યાના ચોકી વિસ્તારમાં ચીંગરાવઠી પોલીસ ચોકી સ્થિત સ્ટેટ હાઇવે પર થયેલી હિંસામાં છાત્ર સુમિતની ગોળી વાગવાને કારણે મૌત થઇ ગઈ. સુમિતના પિતા અમરજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઇન્સ્પેક્ટર સુબોધ કુમારે આત્મરક્ષામાં નહીં પરંતુ તેના દીકરાની ગોળી મારીને હત્યા કરી છે. તેમને આરોપ લગાવ્યો છે કે પોલીસ જે સાક્ષીને ઘટનાસ્થળ પર ચા વેચનાર બતાવી રહી છે, તે નજીકના ગામમાં રહેતો ખેડૂત છે. તેમને કહ્યું કે નકલી સાક્ષી તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘા
આ દરમિયાન સ્યાના ભાજપા વિધાયકને ગ્રામીણો ઘ્વારા બંધક બનાવી લેવામાં આવ્યો. ગ્રામીણોએ સ્યાના હિંસા અંગે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહીથી નારાજ થઈને ભાજપા વિધાયકને ખરી ખોટી સંભળાવી. ગ્રામીણો ઘ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પોલીસ નિર્દોષ લોકોને હત્યારા ગણાવીને જેલમાં મોકલી રહી છે. સીએમ યોગી આદિત્યનાથના આશ્વાશન પણ પછી હજુ સુધી ન્યાય નથી મળી શક્યો. હિંસા દરમિયાન માર્યા ગયેલા સુમિત કુમારના પિતા અમરજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિધાયકને અઢી કલાક સુધી બંધક બનાવી રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બુલંદશહેર હિંસા પર બોલ્યા નસીરુદ્દીનઃ આજે ગાયનો જીવ માણસથી વધુ કિંમતી
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
