Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ-કાશ્મીર હાઇવે પર યાત્રીઓથી ભરેલી બસ ખાઇમાં પડતા 7 લોકોના મૌત, 20 ઇજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમા ગુમખ્વાર અકસમાત થયો હતો. અંહિયા બસ ઉંડી ખીણમાં ખાપકી જતા 7 લોકો ના મૌત થયા હતા. જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રિપરો્ટ્સ અનુસાર જમ્મુ કાશ્મીર શ્રીનગર હાઇવે પર ઝાજ્જર કોટલી નજકી અકસ્માત થયો હતો.

BUS

જાણવા મળતી માહિતી અનુસાર બસમાં કુલ 75 યાત્રીઓ સવાર હતા. આ બસ અમૃતસરથી કટરા તરફ જઇ રહી હતી. આ દરમિયાન અંહિયા ઉંડી ખીણમાં બસ ખાબકી હતી. દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અંહિયા તેમનુ ઇલાજ ચાલી રહ્યો છે.

દુર્ઘટના અંગે સીઆરપીએફ ના આસિસ્ટેટ કમાંડેટ અશોક ચૌધરીએ જણાવ્યુ હતુ કે, પોલીસ અને અન્ય ટીમ અંહિયા આવી ગઇ છે. એમ્બ્યુલેન્સને બોલાવામાં આવી છે. જેમા ઘાયલોને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. શબોને પણ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા. એક ક્રેનને અંહિયા બોલવામાં આવી છે. જે તપાસ કરશે કે, બસની નચી કોઇ દવાયેલુ તો નથી.

બીએસએફે જણાવ્યુ હતુ કે, રાહત અને બચાવ કામ ચાલી રહ્યુ છે. અમને જણાવામાં આવ્યુ હતુ કે, બસ અમૃતસરથી આવી રહી હતી. બસમાં બિહારના લોકો સવાલ હતા. એટલા માટેજ તે લોકોએ કટારાથી પોતાના રસ્તાથી ભટકી ગયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X