ચાચા ચૌધરી, સાબૂને જન્મ આપનાર કાર્ટૂનિસ્ટ પ્રાણનું નિધન

સામાન્ય રીતે સામાન્ય પ્રજાજનો વચ્ચે કાર્ટૂનિસ્ટ પ્રાણ કુમાર શર્મા ફક્ત પ્રાણના નામથી મશહૂર હતા. તેમનો જન્મ 15 ઓગષ્ટ, 1938ના રોજ લાહોરમાં થયો હતો. ભારતીય કૉમિક જગતમાં સૌથી સફળ અને લોકપ્રિય કાર્ટૂનિસ્ટ પ્રાણે 1960થી કાર્ટૂન બનવાની શરૂઆત કરી. પ્રાણ કુમાર શર્માને સૌથી વધુ લોકપ્રિયતા તેમના પાત્રા ચાચા ચૌધરી અને સાબૂએ અપાવી. ચાચા ચૌધરી સિવાય બિલ્લૂ, પિંકી, બિલ્લૂ, રમણ, છન્ની ચાછી, સહિત કેટલા અન્ય કાર્ટૂન કેરેક્ટર્સને રચનાર પ્રાણ કુમાર શર્મા હતા.
સર્વપ્રથમ લોટપોટ માટે બનાવવામાં આવેલા તેમના કાર્ટૂન પાત્ર લોકપ્રિય થાય અને આગળ જઇને ચાચા ચૌધરી અને સાબૂને કેન્દ્રમાં રાખીને સ્વતંત્ર કૉમિક મેગેજીનો પ્રકાશિત કરી.
પ્રાણ કુમાર શર્માના નિધનથી સાહિત્ય અને કૉમિક ક્ષેત્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લોકોએ પ્રાણના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરતાં તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
